માનસિક સ્વાસ્થ્ય

માનસિક સ્વાસ્થ્ય

આપવીતી (ક્રમ ૧૨): એક મહીલાના વર્ષો જુના માઇગ્રેન – આઘાશીશી ના માથાના દુઃખાવાની સારવારની સત્યકથા

નમસ્તે વાચકમિત્રો, મારુ નામ જ્યોત્સનાબેન છે. (નામ બદલ્યુ છે) અને હું ૪૫ વર્ષની મહીલા છુ. આજે હું વર્ષો જુની માથાના દુઃખાવાની ફરીયાદ વિષે ચર્ચા કરવા માગુ છુ. મારે આ તકલીફના લીધે વેઠવી પડેલી તકલીફો અને તેની સારવાર અંગેની ચર્ચા હું અત્રે આપની સમક્ષ કરવા માગુ છુ. કદાચ ૨૦ વર્ષ કે તેથી વધુ સમયથી પણ મને …

આપવીતી (ક્રમ ૧૨): એક મહીલાના વર્ષો જુના માઇગ્રેન – આઘાશીશી ના માથાના દુઃખાવાની સારવારની સત્યકથા Read More »

આપવીતી (ક્રમ ૧૧): પોતાનુ વજન ૧૦૮ કિલો થી ઘટાડી ૬૫ કિલૉ સુધી પહોંચાડનાર યુવકની સંઘર્ષકથા

આમતો વધુ વજન અને મેદસ્વીતા મને વારસામાં મળેલા. જેમ જેમ ઉંમર વધતી ગઇ એમ વજન પણ વધતુ ગયુ. બાળપણથી જ ખાવા-પિવાનો શોખીન હતો. તેમા પણ ઘીવાળુ, તળેલુ, સ્વાદિષ્ઠ, માખણ, પનિર, બટાકા, ભાત, ગળ્યા પદાર્થો, કોલ્ડ્રીંક્સ વગેરે એટલે મારુ ભાવતુ ભોજન. અને જ્યારે મળે ત્યારે ગળા સુધી ઠુસીને ખાઇ જ લેવાનુ જાણે આવતીકાલે આ દુનિયાનો નાશ …

આપવીતી (ક્રમ ૧૧): પોતાનુ વજન ૧૦૮ કિલો થી ઘટાડી ૬૫ કિલૉ સુધી પહોંચાડનાર યુવકની સંઘર્ષકથા Read More »

Zaira_Vasim_Depression_ratnani_psychiatrist_bhavnagar

તરુણાવસ્થા દરમિયાન ડિપ્રેશન — કોઇ પણ ઉમર ડિપ્રેશન કે માનસિક બિમારી ની શરુઆત માટે નાની નથી

દંગલ અને સિક્રેટ સુપર સ્ટાર ની અભીનેત્રી ઝૈરા વસીમ ડિપ્રેશન ની દર્દી છે  હું આજે આ પોસ્ટ દ્વારા એ વાત નો સ્વીકાર કરી રહી છુ કે છેલ્લા ઘણા લાંબા સમયથી હું ભયંકર એન્ક્ઝાટી અને ડિપ્રેશન નો સામનો કરી રહી છુ. છેલ્લા ચાર વર્ષથી મુંઝવણ અને ભય સાથે હું “ડિપ્રેશન” નો સામનો કરી રહી છુ. ભય …

તરુણાવસ્થા દરમિયાન ડિપ્રેશન — કોઇ પણ ઉમર ડિપ્રેશન કે માનસિક બિમારી ની શરુઆત માટે નાની નથી Read More »

Depression Dr I J Ratnani Psychiatrist Bhavnagar

ડિપ્રેશન (ઉદાસીરોગ)

ડિપ્રેશન (ઉદાસીપણુ) ઉદાસીપણુઃ મન ઉદાસ રહે, કંટાળો આવે, ક્યાંય ગમે નહીં. https://youtu.be/OKqUqKC1Scs નિરસતાઃ https://youtu.be/dqxN9YnIfW8 અગાઉ રસ પડાતો હોય તેવી ક્રિયામાં રસ પડવો, ટી.વી. સંગીત વગેરેમાં રસ ના પડવો વ્યવસાય-પ્રવૃતી-નોકરી-ધંધો કરવાની ઇચ્છા ના થાય સેકસ પ્રત્યે અરુચી કોઇની સાથે વાતચીત કરવાનુ મન ના થાય. એકલા બેસી રહેવુ સારુ લાગે કોઇ વાતમાં ઉત્સાહ ના રહે, બધામાં જાણે …

ડિપ્રેશન (ઉદાસીરોગ) Read More »

Panic disorder- Dr I J Ratnani Psychiatrist

ચિંતારોગ નો હુમલો (પેનિક ડિસઓર્ડર)

પચ્ચીસેક વર્ષની દિપ્તી ને રાત્રે દસેક વાગ્યે ૧૦૮ માં હોસ્પીટલ ના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ માં લાવવામાં આવે છે. છાતી માં ભીંસ વધી જતા તથા થડકારો, મુંજારો, ગભરામણ જેવી તકલીફો ને લઇને તેના ઘરના લોકોએ તેને તાત્કાલીક દવાખાને પહોચાડવાં નો નિર્ણય લીધો. હોસ્પિટલમાં આવતા જ દિપ્તી ના ધબકારા, બી.પી., તથા શ્વાસોચ્છવાસ ની વિગતો ની તપાસ કરવામા આવે …

ચિંતારોગ નો હુમલો (પેનિક ડિસઓર્ડર) Read More »

Tension Type Headache Dr I J Ratnani Psychiatrist

ટેન્શન ટાઇપ હેડએક | માથાનો દુખાવો

“છેલ્લા પાંચ વર્ષ માં એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યારે મારુ માથુ ના દુખ્યુ હોય. અરે એક પણ દિવસ શાંતી નહી. માથુ એવુ ભારે થઇ જાય કે ના પુછો વાત. ક્યારેક તો માથા પછાડવા નું મન થાય.શરુ શરુ માં તો દુખાવા ની દવાઓ મેડીકલ સ્ટોર માંથી લઇ આવીએ એટલે થોડી રાહાત થતી. પણ …

ટેન્શન ટાઇપ હેડએક | માથાનો દુખાવો Read More »

dr i j ratnani psychiatrist disease awareness

મગજ અને માનસિક રોગ સબંધિત બિમારીઓ

૧. માથાનો દુઃખાવો: માઇગ્રેન, આઘાશીશી, માથુ ભારે લાગવુ, બળતરા થવી, અનિદ્રા, વારંવાર થતા શારીરીક દુઃખાવાઓ ૨. ડિપ્રેશન: ઉદાસી, ખાલીપો, ચિડીયાપણુ, નિરસતા, નિષ્ક્રિયતા, અનિદ્રા ખોરાક પ્રત્યે અરુચી, બેધ્યાનપણુ, અપરાધભાવ, આપઘાતના વિચારો, નકારાત્મક વિચારો, વધુ પડતો થાક, બેચેની, ગુસ્સો, નબળાઇ, હાડમાં તાવ રહે, યાદશક્તિમાં ઘટાડો, કંટાળૉ વગેરે ૩. ગભરાટ-મુંજારો-બેચેની: અચાનક ધબકારા વધવા કે ઘટવા, ખુબ પરસેવો થવો, …

મગજ અને માનસિક રોગ સબંધિત બિમારીઓ Read More »

ધુનરોગ- વિચારવાયુ- કેસ ડિસ્કશન

ધુનરોગ- વિચારવાયુ- કેસ ડિસ્કશન

પચાસેક વર્ષના કમલભાઈ સરકારી ખાતામાં કલાર્ક ની નોકરી કરે છે. હમણા ઘણા સમય થી તેમને કામકાજ માં ખુબજ મુશકેલી પડે છે. છેલ્લા પાંચેક વર્ષથી તો અત્યંત વધારે. કમલભાઇ ને કામ માં ખુબજ્ વાર લાગતી હતી. આમતો તેનુ કામ પહેલેથીજ ચોક્સાઇવાળુ. પરંતુ હવે તો હદ થઇ. તે દરેક કામ માં વાર લગાડૅ. કોઇ નાના કાગળનો જવાબ …

ધુનરોગ- વિચારવાયુ- કેસ ડિસ્કશન Read More »

માનતાઓ કેટલા પ્રમાણ માં માની શકાય? શું વધુ પડતી માનતાઓ નોર્મલ છે?

માનતાઓ કેટલા પ્રમાણ માં માની શકાય? શું વધુ પડતી માનતાઓ નોર્મલ છે?

લગભગ દરેક ધર્મ/સંપ્રદાય ના લોકો માં માનતા માનવાની પ્રથા જોવા મળે છે. જ્યારે પણ કોઇ તણાવયુક્ત પરિસ્થિતી હોય ત્યારે લોકો માનતા નો આશરો લે છે. ઘણા ધાર્મિક લોકો માનતા ન માનવાની સલાહ આપે છે અને કહે છે કે આતો ઇશ્વર સાથે સોદાબાજી છે. પરંતુ આપણે આ ચર્ચા માં ન પડતા માનતા માનનાર ની માનસિક સ્થિતી …

માનતાઓ કેટલા પ્રમાણ માં માની શકાય? શું વધુ પડતી માનતાઓ નોર્મલ છે? Read More »

નોક્ચર્નલ એન્યુરેસિસ- બાળકો તથા તરુણોમાં રાત્રે ઉંધમાં પેશાબની સમસ્યા

બાળકો તથા તરુણોમાં રાત્રે ઉંધમાં પેશાબની સમસ્યા સામાન્ય છે. સામાન્ય રીતે બાળક ત્રણ વર્ષનુ થતા સુધીમાં પેશાબ પર કાબુ મેળવે છે, પરંતુ જો બાળક પાંચ વર્ષની ઉંમર સુધીમાં પણ પેશાબ પર કાબુ ના મેળવે તો તે “નોક્ચર્નલ એન્યુરેસિસ” તરિકે ઓળખાતી સમસ્યા કહેવાય છે જેની સારવાર દ્વારા બાળક નોર્મલ બાળકો માફક પેશાબ પર કાબુ ઘરાવતુ થાય …

નોક્ચર્નલ એન્યુરેસિસ- બાળકો તથા તરુણોમાં રાત્રે ઉંધમાં પેશાબની સમસ્યા Read More »

Send via WhatsApp